ચમત્કાર એ કોઈ વહેમ, અંધશ્રદ્ધા કે કપોળ કલ્પિત વાતો નથી પરંતુ શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન કહે છે : ‘હે અર્જુન ! અનન્ય ચિત્ત વડે મારી ઉપાસના કરનાર મારા ભક્તના યોગ ક્ષેમનું હું વહન કરું છું.’ કર્મની ગતિ પરમાત્માએ પોતાનાથી પણ…
આગળ વાંચો
આ વર્ષે એટલે કે ૨૦૨૫ના જુન મહિનામાં માં ૧૯૬ મી.મી (૭.૮૪ ઈંચ ) તો જુલાઈ મહિનામાં ૮૦૦ મી.મી (૩૨ ઈંચ ) વરસાદ વડ્ગામ તાલુકા મથકે નોંધાયો છે. હવે ચોમાસાને બે મહિના ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાકી રહ્યા. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૭…
આગળ વાંચો
તાલુકા મથક વડગામ મુકામે અત્યાર સુધી આ લખાય છે ત્યા સુધી એટલે કે ૩, જુલાઇ, ૨૦૨૫ ની રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ચાલુ મોસમના કુલ નોધાયેલ ૫૦૦ મી.મી વરસાદ પૈકી ૩૦૦ મી.મી વરસાદ તો માત્ર ૧૪ કલાકમા જ વરસી ગયો જે…
આગળ વાંચો
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી
આજનું ‘જલોતરા-કરમાવાદ’ અને ‘ધાનધાર પંથક’ એ પ્રાચીન સમયમાં ‘સારસ્વત ક્ષેત્ર’ ના જાણીતા પ્રદેશ હતા. ‘ક્ષેત્ર’ એ અનેક પંથક મળીને બનતો, જેમકે આજે અનેક તાલુકા મળીને જિલ્લો બને છે.પ્રાચીન સરસ્વતી નદી આ વિસ્તારમાં થઈને વહેતી હતી…
આગળ વાંચો
ઈ.સ.1455માં કવિ પદ્મનાભે ‘કાન્હ્ડદે પ્રબંધ’ નામનો અપભ્રંશ ભાષામાં ગ્રંથ લખ્યો એમાં આ તીર્થનું અને ખીલજીએ કરેલ ગુજરાત પર આક્રમણનો અને એના કાંઠાના નગરોનો સવિસ્તાર ઉલ્લેખ છે. પાલનપૂર ના નવાબ તાલે મહમહંમદખાને લખેલ ‘પાલનપુર રાજ્યનો ઈતિહાસ’ અને ‘મિરાતે અહમદી’માં આ સ્થાનનો…
આગળ વાંચો
અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ‘ગુરુના ભોખરા’ઉપર ગુરુ ધૂંધળીનાથે બાર વર્ષ કરતા પણ વધારે વર્ષો સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી. જુદી જુદી કિવદંતી ઓ અનુસાર ગુરુ મહારાજે આબુના પર્વત ઉપર, ગીરનારના પર્વત ઉપર, ગુરુના ભોખરા ઉપર, કચ્છના ધીણોધર પર્વત ઉપર અને બીજાસ્થાનકોએ…
આગળ વાંચો
મોતીરામ મહારાજનો જન્મ સિદ્ધપુરના એક અતિ પુણ્યશાળી બ્રાહ્મણ શિવરામ ઠાકરના ઘેર થયો હતો. ગુરુ મોતીરામ મહારાજના વડવાઓ ‘શ્રી નાથજી મંદિર રાજસ્થાન ના મુખીયાજી’ હતા. અત્યારે સિદ્ધપુરમાં ‘છટ્ઠા પદના માઢમાં’ તેમનું પૈતૃક નિવાસસ્થાન આવેલું છે. મા હિંગળાજ અને શ્રીનાથજીના પરમ ભક્ત…
આગળ વાંચો
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઇવે પર લગભગ અઢાર કિલોમીટર દૂર જલોતરા રૂડું ગામ છે. આ ગામની પૂર્વમાં ત્રણ કિલોમીટર દૂર કરમાવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં ‘કર્ણ નગરી’, હિરવાણી નગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના…
આગળ વાંચો
વડગામની દિકરી રિયા શાહ દેશ – વિદેશમાં Oasis Movement ના માધ્યમ થકી વ્યક્તિ ઘડતરના પ્રેરક અને પ્રશંસનિય સામાજિક કાર્યો કરી રહ્યા છે , પણ એમને વિચાર આવ્યો કે મારા વતનમાં આવા કાર્યોનું આયોજન થાય તો ભવિષ્ય માં એની ઘણી સકારાત્મક…
આગળ વાંચો
ગામ: મેજરપુરા, પોસ્ટ : પાંચડા , તા. વડગામ , જિલ્લો : બનાસકાંઠા .
સ્થાપના વર્ષ સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) ને બુધવાર , તારીખ ૦૩/૦૪/૧૯૨૯ અને ગામ તોરણ બાંધણી મહંતશ્રી શ્રી ઉત્ત્મગીરી ના હસ્તે
ગુરુ ની ગાદી સેદ્રાશણ…
આગળ વાંચો
View More